ફોલ્ડર્સ
કુર્આન એક ઇશ્વરીય ગ્રંથ
અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ આજે સમગ્ર માનવજાતને આંતરિક સંઘર્ષો અને બાહ્ય યુદ્ધોથી ઉત્પન્ન થયેલ આફતોનો સામનો કરવો પડી રહ્યો છે, સમાજની સંપૂર્ણ નૈતિક અને સામાજિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. માનવ મૂલ્યો તથા આધ્યાત્મિક ગુણોનું પતન થઈ ચૂક્યું છે. આ...
પુનર્જીવન અને પરલોક
અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ જગતના ત્રણ મોટા ધર્મો – ખ્રિસ્તી, યહૂદી અને ઇસ્લામ, જેના માનવાવાળાઓની સંખ્યા આ પૃથ્વી ઉપર ઘણી મોટી છે, પુનર્જીવનની માન્યતામાં વિશ્વાસ ધરાવે છે. પૃથ્વી ઉપર ઘણાં ઓછા લોકો છે, જેઓ પુનર્જન્મને એ અર્થમાં...
પલટો પોતાના પ્રભુ તરફ
અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ કોરોના એક ભયાનક ત્રાસદી આપણા દેશ ભારત વર્ષમાં કોરોનાએ એક ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. બહોળી સંખ્યામાં લોકો આ મહામારીમાં સપડાયા છે. અને એક નોંધપાત્ર સંખ્યામાં આપણાં સ્નેહી-જનો આપણાંથી દૂર ચાલ્યા...
મૃત્યુ પછી જીવન
અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ મૃત્યુ અટલ છે. કોઈ પણ જીવ જે આ પૃથ્વી ઉપર જન્મ્યો છે તે મૃત્યુને પાત્ર છે. પરંતુ એક પ્રશ્ન ઊભો થાય છે કે મૃત્યુ પછી (1) શું મૃત્યુ પછી માટી કે રાખ થઈ જવાનું અને ત્યાર પછી કશું જ નહીં ? (2) શું મૃત્યુ પછી વારંવાર જન્મ લઈ જુદી જુદી...
માનવતાનો આદર્શ
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે મનુષ્યને દરેક ક્ષેત્રમાં એક આદર્શ માપદંડની જરૂર હોય છે, જેના અનુસંધાનમાં વ્યક્તિ પોતાના જીવનને શણગારવા પ્રયત્ન કરે છે. જો આ માપદંડ કાલ્પનિક હોય તો તેનાથી કોઈ વાસ્તવિક લાભ...
ઇસ્લામી સભ્યતા
અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ હિંદુઓ અને મુસ્લિમો બંનેય છેલ્લા ૧૦૦૦ વર્ષોથી ભારતમાં સાથે રહેતા આવ્યા છે, પરંતુ આજ સુધી એક-બીજાને સમજી શક્યા નથી. હિંદુઓ માટે મુસ્લિમો એક રહસ્ય છે, મુસ્લિમો માટે હિંદુઓ એક કોયડો. ન તો હિંદુઓને એટલી ફુરસદ છે કે ઇસ્લામી તત્ત્વોની છણાવટ...
કુફ્ર કાફિર શિર્ક મુશરિક
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે આ એક સત્ય છે અને ખૂબ જ હૃદયદ્રાવક સત્ય છે કે આપણા દેશમાં વારંવાર એવું વાતાવરણ સર્જવામાં આવે છે કે લોકોનો એક વર્ગ બુદ્ધિ અને વિવેકને ત્યજીને હુલ્લડો અને તોફાનોમાં ભાગ લેતો થઈ જાય છે, અને તેને કારણે ભાંગફોડની એક...
ઇસ્લામ ઉપર એક દૃસ્ટિપાત
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે આ એક સત્ય છે અને ખૂબ જ હૃદયદ્રાવક સત્ય છે કે આપણા દેશમાં વારંવાર એવું વાતાવરણ સર્જવામાં આવે છે કે લોકોનો એક વર્ગ બુદ્ધિ અને વિવેકને ત્યજીને હુલ્લડો અને તોફાનોમાં ભાગ લેતો થઈ જાય છે, અને તેને કારણે ભાંગફોડની એક...
ઇસ્લામમાં ઇશદુત્વ
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે આ એક સત્ય છે અને ખૂબ જ હૃદયદ્રાવક સત્ય છે કે આપણા દેશમાં વારંવાર એવું વાતાવરણ સર્જવામાં આવે છે કે લોકોનો એક વર્ગ બુદ્ધિ અને વિવેકને ત્યજીને હુલ્લડો અને તોફાનોમાં ભાગ લેતો થઈ જાય છે, અને તેને કારણે ભાંગફોડની એક...
ઇસ્લામમાં ઇબાદતની અવધારણા
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે આ એક સત્ય છે અને ખૂબ જ હૃદયદ્રાવક સત્ય છે કે આપણા દેશમાં વારંવાર એવું વાતાવરણ સર્જવામાં આવે છે કે લોકોનો એક વર્ગ બુદ્ધિ અને વિવેકને ત્યજીને હુલ્લડો અને તોફાનોમાં ભાગ લેતો થઈ જાય છે, અને તેને કારણે ભાંગફોડની એક...